મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો


SHARE













મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો

મોરબીના બેલા(રં) ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મંત્રીના હસ્તે કુલ મળીને ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે જેમાં ખોખરાથી બેલા રોડ જે પીપળી જેતપર રોડના સિરામિક ઉદ્યોગની જીવાદોરી સમાન છે તે રસ્તાના કામનો પણ સમાવેશ થાય છે જેથી આ રોડને ઝડપી મજૂર કરાવીને તેનું કામ ઝડપથી ચાલુ કરાવવા બદલ રાજય મંત્રી અને સરકારનો મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાસીરામીક ઉદ્યોગ વતી આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News