મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો


SHARE











મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં રોડના ઝડપી કામ કરવા બદલ સિરામિક એસો.ના પ્રમુખે સરકાર-મંત્રીનો આભાર વ્યક્ત કર્યો

મોરબીના બેલા(રં) ખાતે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે મંત્રીના હસ્તે કુલ મળીને ૫૯.૭૭ કરોડથી વધુના રોડ રસ્તાના કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે જેમાં ખોખરાથી બેલા રોડ જે પીપળી જેતપર રોડના સિરામિક ઉદ્યોગની જીવાદોરી સમાન છે તે રસ્તાના કામનો પણ સમાવેશ થાય છે જેથી આ રોડને ઝડપી મજૂર કરાવીને તેનું કામ ઝડપથી ચાલુ કરાવવા બદલ રાજય મંત્રી અને સરકારનો મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાસીરામીક ઉદ્યોગ વતી આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News