મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE





રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબી તા.૧૯ નવેમ્બર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ડૉ.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કપોરીવાડી અને શિયાળની વાડી વિસ્તારના ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવસેવાનું ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પહેલા પણ સમિતિ દ્વારા તા.૯ ના રોજ માધાપર વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમાં એકતા ગ્રુપ મોરબી તથા મોરબી સિવિલ હોસ્પિટલનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો.આ બંને કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો.જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરવામાં મદદ મળશે.સમાજમાં રક્તદાન જેવી પવિત્ર સેવા અંગે જાગૃતિ ફેલાવવા સમિતિ સતત પ્રયત્નશીલ છે.કેમ્પમાં HDFC Bank દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો અને રક્તદાતાઓને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સમિતિના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે “રક્તદાન એ માનવ જીવન બચાવવાનો સર્વોત્તમ ઉપાય છે” અને આગલા દિવસોમાં વધુ વિસ્તાર સુધી આ સેવા પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 




Latest News