પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં મોરબીના બગથળા ગામે ચક્કર આવ્યા હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા મોરબી : બી.આર.સી. ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો મોરબીના બરવાળા ગામે યુવાનને ગાળો આપીને પાઇપ વડે માર માર્યો મોરબીના બંધુનગર પાસે રોડ ક્રોસ કરવા ઉભેલા યુવાન ઉપર ક્રેન પડી !: ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં મોરબીના નવા સાદુળકા ગામ પાસે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ


SHARE















આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના પલાસ ચોકડી થી લુણસર સુધી રસ્તો ત્વરિત રીપેર કરવાની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામમાં જવાનો રસ્તો અતિશય ભયંકર અને બિસ્માર હાલત માં છે.લુણસર ગામમાં રહેતા રહીશો અને શિક્ષકો ને વાંકાનેર કે આજુ બાજુના કોઈપણ ગામમાં જવા માટે દરોજ આ મગરની પીઠ સમાન રસ્તા ઉપર પારાવાર મજબૂરીની સાથે ચાલવું પડે છે.લુણસરથી વાંકાનેર અભ્યાસ માટે જતા બાળકો અને નાના મોટા ધંધા માટે જતા લોકોને પણ આ ખરાબ રોડ ના લીધે સમયનો વ્યય થાય છે અને કાયમ માટે અકસ્માતનો ભય રહે છે.તો પલાશ ચોકડીથી લુણસર ગામ સુધીનો બિસ્માર રસ્તો ત્વરિત રીપેર કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવે છે.






Latest News