મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા રન ફોર હેલ્થનો કાર્યક્રમ યોજાયો


SHARE













હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા "રન ફોર હેલ્થ" નો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં તા.૨૨-૧૧ ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા "રન ફોર હેલ્થ" નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં અત્યારની ભારત દેશની વર્તમાન યુવા પેઢીને વિદેશી તાકાતો દ્વારા ખોખલા કરવાનું જે પૂરા ભારતની અંદર ષડયંત્ર ચાલેછે.તેના વિરોધમાં અને યુવાનોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન બજરંગદળ દ્વારા પૂરા ભારતમાં કરવામા આવે છે.જેમાં હળવદ શહેરની સાંદિપની વિદ્યાલય,.એસ.પી.વિદ્યાલય, મંગલમ વિદ્યાલય, સરસ્વતી શિશુ મંદિર તેમજ મહર્ષિ ગુરુકુળના વિધાર્થીઓ તથા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કાનાણી તેમજ હળવદ પોલીસ સ્ટાફ તથા વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડના કાર્યકર્તાઓ તેમજ વિવિધ રાજકીય, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.અને સરસ્વતી શિશુ મંદિરથી દરબારનાકા થઈને ગામની મેઈન બજાર થઈ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતુ.આ તકે હળવદ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કાર્યક્રમની સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.




Latest News