મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ


SHARE











માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા રણજીતસિંહ મનુભા જાડેજાના પુત્ર મહાવીરસિંહ (હરી) અને પ્રિયાબા અરવિંદસિંહ ગોહિલ (સીદસર, ભાવનઞર) વાળાના લગ્ન તા.૨૭ ના રોજ યોજાયા હતા. જેમા તેઓએ લોકોને પ્રેરણા મળે તેવી અનોખી પહેલ કરી હતી અને નવદંપતીએ ચોરીના ચાર ફેરા ફર્યા પહેલા વૃક્ષારોપણ કર્યું હતું. જો આવી જ રીતે દરેક સારા પ્રસંગમાં વૃક્ષારોપણને મહત્વ આપવામાં આવે તો હરિયાળી ક્રાંતિ વહેલી આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News