માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ


SHARE















માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા રણજીતસિંહ મનુભા જાડેજાના પુત્ર મહાવીરસિંહ (હરી) અને પ્રિયાબા અરવિંદસિંહ ગોહિલ (સીદસર, ભાવનઞર) વાળાના લગ્ન તા.૨૭ ના રોજ યોજાયા હતા. જેમા તેઓએ લોકોને પ્રેરણા મળે તેવી અનોખી પહેલ કરી હતી અને નવદંપતીએ ચોરીના ચાર ફેરા ફર્યા પહેલા વૃક્ષારોપણ કર્યું હતું. જો આવી જ રીતે દરેક સારા પ્રસંગમાં વૃક્ષારોપણને મહત્વ આપવામાં આવે તો હરિયાળી ક્રાંતિ વહેલી આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News