તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો


SHARE











મોરબી સાર્થક વિદ્યા મંદિરના ગણેશભાઈ કંજારીયાને  શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો

AIPSA- Educational Excellence Award- 2025 એવોર્ડ માટે ગુજરાતની અંદાજિત 3000 થી વધારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાંથી 650 થી વધુ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અલગ અલગ માપદંડોને ધ્યાનમાં લઈને 140 જેટલા શાળાઓના પ્રિન્સિપાલને એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને માજી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. અને ખાસ કરીને પ્રવૃત્તિ આધારિત બાળકોના સર્વાંગી વિકાસ માટેના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ એવી સાર્થક વિદ્યામંદિર શાળાના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને  2025 નો શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ મળેલ છે.






Latest News