મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજયો


SHARE













મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યન મુક્તિનો કાર્યક્રમ યોજયો

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વ્યન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં મોરબીના ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ દ્વારા વિધાર્થીને વ્યસન મુક્તિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને વ્યસનથી શા માટે દૂર રહેવું તે સમજાવવામાં આવ્યું હતું ઉલેખનીય છેકે, ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ ઓફિસ સમય પહેલા શાળાઓમાં સમય ફાળવીને આ અભ્યાન ચલાવે છે આ તકે તેઓની સાથે વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે શાળાના પૂર્વ વિધાર્થી ડૅનિશ ઝાલરિયા પણ સાથે હાજર રહ્યા હતા.






Latest News