મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજયો


SHARE











મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યન મુક્તિનો કાર્યક્રમ યોજયો

મોરબી ગાયત્રી પરિવાર દ્વારા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વ્યન મુક્તિ અભિયાન અંતર્ગત શાળામાં મોરબીના ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ દ્વારા વિધાર્થીને વ્યસન મુક્તિ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને વ્યસનથી શા માટે દૂર રહેવું તે સમજાવવામાં આવ્યું હતું ઉલેખનીય છેકે, ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઇ ભટ્ટ ઓફિસ સમય પહેલા શાળાઓમાં સમય ફાળવીને આ અભ્યાન ચલાવે છે આ તકે તેઓની સાથે વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે શાળાના પૂર્વ વિધાર્થી ડૅનિશ ઝાલરિયા પણ સાથે હાજર રહ્યા હતા.






Latest News