મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોવાથી તેને કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર ઉપર આવેલ બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર ગેમ્સજોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા બબલુભાઈ માનસિંગભાઈ વસુનીયાના પત્ની કર્માબેન વસુનીયા (20)એ લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે પરણીતાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોય મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News