મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ

શિયાળામાં ઘણા લોકો ઠંડીમાં સૂતા હોય છે ત્યારે આવા લોકોને ઠંડીની સામે રક્ષણ મળી રહે તે માટે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ ક્લબના સભ્ય કાજલબેન આદ્રોજાના સહયોગથી ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. અને મોરબીના રેન બસેરા ખાતે રહેતા તેમજ જુદાજુદા માર્ગ ઉપર જાહેરમાં સૂતેલા લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News