મોરબીમાં આવેલ માધાપરવાડી કન્યા શાળામાં ફ્રિ નિદાન-સારવાર કેમ્પ યોજાયો મોરબીમાં ઠંડીમાં 36 ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન પૂરું પડતી મનપા મોરબીના મુમુક્ષુ વિધિબેને 28 વર્ષે જૈન દીક્ષા લીધી: લીંબડીમાં સંયમનો માર્ગ અપનાવી આત્મકલ્યાણનો સંદેશ આપ્યો પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા વળતરની સ્પષ્ટતા વગર થતું કામ તાત્કાલિક રોકવાની ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની માંગ રવિ સીઝન ૨૦૨૬-૨૭: રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી રૂ.૨૫૮૫ ના ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરશે વિશ્વ કેન્સર દિવસ: કેન્સર સામે રક્ષણ મેળવવા યોગ, આયુર્વેદ અને સાત્વિક આહારનો સમન્વય જરૂરી: ૪ ફેબ્રુઆરીએ સવારે ૭ કલાકે ડિજિટલ માધ્યમથી જોડાવા મોરબીવાસીઓને આહવાન મોરબીના ટંકારા ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે સભા: ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા


SHARE











મોરબીના પ્રથમભાઈ અમૃતિયા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા

મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ યુવા ટીમના પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા તાજેતરમાં દિલ્હી ખાતે ગયા હતા ત્યારે પ્રથમભાઈ કાંતિલાલ અમૃતિયા કેન્દ્રીય મંત્રી અને ગ્વાલયર સ્ટેટના રાજા જ્યોતિરાદિત્ય સિંધિયાને તેઓના નિવાસસ્થાનએ મળ્યા હતા ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખાસ કરીને પ્રતાંભાઈ અમૃતિયા ગુજરાતનાં હોવાથી તેઓને ગુજરાતીમાં “કેમ છો મજામા” એવું કહ્યું હતું ત્યારે બાદ તેઓની સાથે બીજી ઘણી બધી ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને વર્તમાન સમયમાં યુવા વર્ગ વધુને વધુ તેઓના મિશન નવ ભારત સંગઠન સાથે જોડાઈ રહ્યા છે તેની અંગેની અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા જે કામગીરી યુવાનો, મહિલા અને ખેડૂતોના હિત માટે કરવામાં આવે છે તે પણ ચર્ચા કરવાં આવી હતી.






Latest News