મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ


SHARE













મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ

મોરબી મનપાની ટિમ દ્વારા મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં અને હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી મળી આવેલ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવેલ હતો જો કે, 29 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને 17 જેટલા ધંધાર્થીઓને નોટીસ ફટકારી હતી.

મોરબી મનપાના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે મીઠાઈ અને ફરસાણાના વેપારીઓને ત્યાં અને હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવે છે તેવામાં તાજેતરમાં 29 જગ્યાએ ચેકિંગ કર્યું હતું જેમાં વેપારી પાસે લાઇસન્સ છે કે પાણી, ચોખાઈ રાખવામા આવે છે કે નહીં વિગેરે બાબતોને ચેક કરવામાં આવી હતી અને ત્યારે 29 પૈકી 17 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. અને મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાંવભાજી એન્ડ ચાઈનીઝમાં અખાદ્ય કલરના 3 લીટર તેમજ ધ ચોકલેટ રૂમ અને ભોલે બાબા ડેરી ફાર્મમાંથી 2 લીટર જેટલો અખાદ્ય કલર મળ્યો હતો. જેનો નાશ કરવામાં આવેલ હતો અને મોરબીમાં ખાસ કરીને ખાદ્ય સામગ્રી બનાવતા વેપારીઓ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓને સ્વચ્છતા રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે.






Latest News