મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ


SHARE













મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ

મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ પાણીના નિકાલ માટેનું નાળુ બંધ થયેલ છે.જેથી ત્યાંથી પાણીનો નિકાલ થવાનું બંધ થયેલ છે.આથી નાલા પાસે અટકેલ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે તેમ હોવાથી ખેતરોમાં નુકસાન થવાની શક્યતા છે.

માટે આ નાલાની યોગ્ય સફાઈ કરાવી પાણીનો નિકાલ કરવો જરૂરી બન્યો છે.તેમજ આમરણ બાજુ જવાના રસ્તે આવતું પ્રથમ પુલિયામાં કાંપ ભરાઈ જવાથી ત્યાં પણ ગામના પાણીનો નિકાલ બંધ થયેલ છે.આથી આ નાલાની સફાઈ કરાવવામાં આવે તેવી ખારચીયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઇ લખતરિયા તેમજ ઉપસરપંચ જે.આર.જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરીટીના લગત અધિકારીને લેખીમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.






Latest News