મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી જેટકોમાંથી નિવૃત થતાં પંકજભાઈ ઠાકરનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જેટકો(GEB)પ્રવહન વિભાગીય કચેરીના કર્મચારી પંકજભાઈ બી ઠાકર (પ્યુન) લાંબી સર્વિસ બાદ નિવૃત્ત થતા હોય તેમનો નિવૃત્ત સન્માન સમારોહ જેટકો ૨૨૦ કેવી કોલોની મોરબી કમ્પાઉન્ડમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એ.કે.પટેલ (કાર્યપાલક ઇજનેર) હાજર રહ્યા હતા તે ઉપરાંત અન્ય અધિકારી અને કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રને કચ્છના પ્રમુખ ડો. અનિલભાઈ પી.મહેતા તેમજ ભુપતભાઈ પંડ્યા અને પંકજભાઈના પિતા બળવંતરાય ઠાકર (ગુરુદેવ) સહિતના હાજર રહ્યા હતા. ખાસ કરીને પંકજભાઈ બી.ઠાકરે ૩૫ વર્ષ અને ૧૯  દીવસ લાંબી સર્વિસ કરી હતી તે કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. આ તકે એજીવીકેએસ યુનિયન દ્વારા શ્રમ એવ જયતે નો શિલ્ડ આપી ઠાકરભાઈનું સન્માન કરાયું હતુ અને જેટકો કંપની તરફથી ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવેલ હતો તેવી માહિતી એજીવીકેએસ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ કે.આઈ.ગોસાઈ પાસેથી મળી છે






Latest News