ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા
SHARE
ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા
મેઘપર ઝાલા ગામે રામદેવ પારાયણ કથામાં ચાલી રહી છે તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા, રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા) તેમજ પ્રદેશ અધ્યક્ષ વી.એશ.જાડેજા અને મોરબી જીલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ આર.કે.ઝાલા સાથે ટંકારા તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ દિગુભા ઝાલા તેમજ રાજપૂત કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ગિરુભા ઝાલા અને સમસ્ત મેઘપર ગામના લોકોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સાથે રવીરામ બાપુ રામદેવ પીર જગ્યાના મહતની હાજરીમાં ભવ્ય યાત્રા યોજાઈ હતી