મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા


SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા

મેઘપર ઝાલા ગામે રામદેવ પારાયણ કથામાં ચાલી રહી છે તેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી  શંકરસિંહજી વાઘેલા, રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા) તેમજ પ્રદેશ અધ્યક્ષ વી.એશ.જાડેજા અને મોરબી જીલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ આર.કે.ઝાલા સાથે ટંકારા તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ દિગુભા ઝાલા તેમજ રાજપૂત કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ગિરુભા ઝાલા અને સમસ્ત મેઘપર ગામના લોકોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત સાથે રવીરામ બાપુ રામદેવ પીર જગ્યાના મહતની હાજરીમાં ભવ્ય યાત્રા યોજાઈ હતી






Latest News