મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ


SHARE













મોરબીમાં કાંતિભાઈ અમૃતિયાનુ  સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય તેના માટે મહાકાળી માતાજીના મંદિરે મહાઆરતી યોજાઇ

મોરબી શહેરના વોર્ડ નંબર- ૨ ના રોહીદાસ પરામાં આવેલ ચૌહાણ પરિવારના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરે રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાનુ સ્વાસ્થ્ય જલ્દીથી સારું થઈ જાય તે માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહા આરતીમાં  કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા અને ભરતભાઇ અમૃતિયા સહિતના પરિવારજનો તેમજ તેમની સાથે ખંભેથી ખંભો મિલાવીને હર હંમેશ સાથે રહેનાર સાથી મિત્રો તેમજ ચૌહાણ પરિવારના પરિવારજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાંતિભાઈ અમૃતિયાની તબિયત ઝડપથી સારી થઈ જાય અને એકદમ સ્વસ્થ થઈ મોરબી પરત આવે તેના માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી






Latest News