ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ


SHARE













મોરબીના સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઇ

મોરબી તાલુકાનાં સાપર ગામે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને ત્યારે બે દિવાસીય જુદાજુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  

દરમ્યાન પહેલા દિવસે સાપર ગામમાં ત્રિદેવ મંદિર અને રાજબાઇ માતાજીનો પાટઉત્સવ, નગરયાત્રા યોજાઇ હતી જે યાત્રા જેતપર, અણિયાળી, રાપર, વધારવા, પીલુડી, જસમતગઢ અને સાપરમાં ફેરવવામાં આવી હતી અને રાતે ભજન સંધ્યા રાખવામા આવી હતી અને બીજ દિવસે સ્મૃતિ મંદિરમાં રાજર્ષિ મુનિજી ની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે દિવસે હવન, ધ્વજા પૂજા, મૂર્તિ સ્થાપના પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, આ તકે સંતો મહંતો, શિષ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા તેમજ લકુલીશ દાદાની ગુરુ પરંપરાની જ્યોત જીવંત રાખવાનાં સાક્ષી બન્યાં હતાં આ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સાપર ગામ અને આનંદા આચાર્ય (મનહરસિંહ જાડેજા) અને નિર્મળસિંહ (એડવોકેટ) સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News