મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ


SHARE







મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ

મોરબી શહેરમાં વીસીપરા બાજુથી શંકરા આશ્રમ તરફ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન તોતિંગ વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેની બાજુમાં આવેલ વીજ પોલ ઉપર વૃક્ષ તૂટી પડવાના કારણે વીજપોલ પણ તૂટી ગયો હતો જેથી હાલમાં શંકર આશ્રમ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે માટે વહેલી સવારે શંકર આશ્રમે મહાદેવના દર્શન કરવા માટે જતા ભક્તોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ અંગેની જાણ તંત્રને કરવામાં આવી છે અને વહેલી તકે તૂટી પડેલા ઝાડને તથા વીજ પોલને હટાવીને રસ્તો લોકોની અવાર જવર માટે ખુલ્લો કરવામાં આવે તેવી મંદિરે જતાં ભક્તોએ લાગણી વ્યક્ત કરી છે






Latest News