મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન


SHARE













મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લગ્નજીવનને 50 વર્ષ પૂર્ણ થયા હોય તેવા દંપતિઓ તેમજ જિલ્લાના વિપ્ર વિધવા કે વિધુર હોય અને પંચોતેર વર્ષના હોય તેવા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ અંગે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી.કે.લહેરૂ દ્વારા જણાવવામાં આવેલ છે કે, મોરબી જિલ્લાના મોરબી શહેર-તાલુકા, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયા એમ પાંચેય તાલુકામાં વસતા બ્રહ્મ સમાજના બંધુ-ભગીનીઓ કે જે વિધવા હોય કે વિધુર હોય અને તેઓના 75 વર્ષ તા.1-4-26 સુધીમાં પૂર્ણ થયા હોય તેમજ જેઓએ લગ્ન જીવનને 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા દંપતિઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે.જેમા ભાગ લેવા માટે નીચે આપેલા નંબર ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવેલી છે.તો આધાર કાર્ડ સાથે આગામી તા.1-4-26 સુધીમાં ઉપરોક્ત સન્માન કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા બ્રહ્મ ભાઈઓ બહેનોએ સંસ્થાના પ્રમુખ ડો.બી.કે. લહેરૂ (મો.99132 22283), ડો. રાજુભાઈ ભટ્ટ (મો.76000 06720), ભુપતભાઈ પંડ્યા (મો.98256 71698), એન.એન.ભટ્ટ (મો.98257 56039), અજયભાઈ રાવલ (મો.99784 89525), આર.કે.ભટ્ટ (મો.99099 58188), લહેરૂભાઈ-વાંકાનેર (મો.94282 81117), તેમજ ટંકારા માટે મોબાઈલ નંબર 99099 16038 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.






Latest News