મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા


SHARE













મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ હોય ગત ૨૫ મી ડિસેમ્બર એટલે કે તુલસી દિવસ નિમિત્તે તુલસી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ તે નિમિત્તે યજ્ઞ, મહા આરતી, જરૂરીયાતમંદોને વસ્ત્ર તેમજ રાશન કીટનું વિતરણ અને ગાયોને ઘાસ ચારા સહિતના સેવાકાર્યો કરીને પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ ઉજવાયો હતો તેમ મંદિરના મહંત મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.






Latest News