મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા


SHARE

















મોરબીમાં મહંત ભાવેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે સત્કાર્યો કરાયા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલા રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ હોય ગત ૨૫ મી ડિસેમ્બર એટલે કે તુલસી દિવસ નિમિત્તે તુલસી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ તે નિમિત્તે યજ્ઞ, મહા આરતી, જરૂરીયાતમંદોને વસ્ત્ર તેમજ રાશન કીટનું વિતરણ અને ગાયોને ઘાસ ચારા સહિતના સેવાકાર્યો કરીને પુ.ભાવેશ્વરીબેનનો જન્મદિવસ ઉજવાયો હતો તેમ મંદિરના મહંત મુકેશ ભગતે યાદીમાં જણાવેલ છે.




Latest News