મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી ટંકારાના વિરપર ગામના સ્વ. જયેશભાઈ નથુભાઈ મુંદડિયાની માસિક પુણ્યતિથિ સેવાકાર્યની સરવાણી મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો મોરબી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા તરીકે અલ્પેશભાઈ કોઠીયાની વરણી મોરબીમાં મેયરની હાજરીમાં સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ પોલીસની આબરૂનું ધોવાણ: મોરબીના વાડી વિસ્તારમાં પતિના ગળા ઉપર છરી મૂકીને મહિલા સાથે વારાફરતી પાંચ શખ્સોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ મોરબીમાં માતાની યાદ આવતી હોય ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર યુવતી ગુમ મોરબી સબ જેલમાં ધબધબાટી, વાપરવા આપેલ શેમ્પૂ પરત માંગતા એક કેદીને બીજા કેદીએ માર માર્યો !
Breaking news
Morbi Today

મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી


SHARE











મોરબીના યુવાને ૨૬ મી વખત રક્તદાન કરીને માનવતા મહેકાવી

મોરબીના જીગરભાઈ અશ્વિનભાઈ સોલંકી છેલ્લા પાંચેક વર્ષથી નિયમીત રક્તદાન કરી રહ્યા છે.આજ દિન સુધીમાં તેઓએ કુલ ૨૬ વખત રક્તદાન કરીને જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે.તેઓ દર ૩ મહિને નિયમિતપણે રક્તદાન કરીને સમાજને એક સંદેશ આપવા માંગે  છેકે 'રક્તદાન મહાદાન'.તેમનો ઉદ્દેશ માત્ર રક્તદાન કરવાનો જ નહીં, પરંતુ યુવાનોને પણ આ પુણ્યકાર્ય માટે પ્રેરિત કરવાનો છે.તેમનું કહેવું છે કે, "રક્તનો કોઈ વિકલ્પ નથી. આપણે આપેલું એક યુનિટ લોહી ૩ લોકોનો જીવ બચાવી શકે છે. ડરને બાજુએ મૂકીને બધાએ રક્તદાન કરવું જોઈએ. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ દ્રારા-મોરબી)






Latest News