મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 


SHARE







મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 

વરસાદની ઋતુ શરૂ થતાં જ ઝૂંપડપટ્ટી અને કાચા મકાનોમાં રહેતા અનેક પરિવારો માટે પોતાના પરિવારને વરસાદથી બચાવવાની ચિંતા વધી જાય છે. આવી જ ચિંતાને થોડું ઓછી કરવાનો પ્રયાસ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા ૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલેખનીય છે કે, આ તાડપત્રી લેવા માટેની રકમ સંસ્થાના સભ્યના બાળકોના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવેલ દાનમાંથી મળી હતી અને બાળકો પણ નાનપણથી જ સેવકીય કર્યા તરફ વળે તેવા ભાવ સાથે સંસ્થાના બહેનો દ્વારા અ પ્રોજેકટ કરવામાં આવ્યો હતો. અને ચોમાસા પહેલા જરૂરિયાત મંદ પરિવારને તાડપત્રી મળી જવાથી તેઓએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અંતમાં સંસ્થાના બહેનોએ જણાવ્યુ હતું કે, સમાજસેવા અને માનવકલ્યાણના વિવિધ પ્રકલ્પો માટે દાન અને સહયોગનું હંમેશા સ્વાગત કરવામાં આવે છે જેથી જે કોઈપના દાતાઓ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા ઇચ્છતા હોય તેઓ સંસ્થાના મોબાઈલ નંબર 90169 76954 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News