મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત
મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો
મોરબીના ગોર ખીજડીયા ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬ માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેના ભાગરૂપે ગોર ખીજડીયા ગામમાં ઘરે ઘરે દીપ પ્રગટાવી અને રામદેવ પીરના મંદિરે દિવડા પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા તથા તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલ અને ગામના વડીલો સહિતના લોકો અને બાળકો હાજર રહ્યા હતા.