મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદ રાજુભાઈ ભંભાણી વિજેતા


SHARE













મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદ રાજુભાઈ ભંભાણી વિજેતા

મોરબીના શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં ૬૮૦ આવાસોમાં રહેતા લોકો દ્વારા સોસાયટીમાં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈને પ્રમુખ માટે મતદાન કરવામાં અવાયું હતું જેમાં ત્રણ વ્યક્તિએ ઉમેદવારી કરી હતી અને બાદમાં એક વ્યક્તિએ ઉમેદવારી પાછી ખેચી લીધી હતી જેથી કરીને બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ હતો અને ૨૯૪ મતદાન પડ્યા હતા જેમાંથી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણીને ૧૫૯ મત મળ્યા હતા જયારે મણીલાલ મોહનભાઈ વિઠલાણીને ૧૩૩ મત મળ્યા હતાં. અને બે મતો કેન્સલ થયા હતાં. આમ ૨૬ મતોની સરસાઈથી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ ચુંટણીની કામગીરીમાં જનક રાજા, મહેન્દ્રભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ પિત્રોડાએ સેવા આપી હતી.




Latest News