માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદ રાજુભાઈ ભંભાણી વિજેતા


SHARE

















મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીની પ્રમુખ પદ રાજુભાઈ ભંભાણી વિજેતા

મોરબીના શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં ૬૮૦ આવાસોમાં રહેતા લોકો દ્વારા સોસાયટીમાં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈને પ્રમુખ માટે મતદાન કરવામાં અવાયું હતું જેમાં ત્રણ વ્યક્તિએ ઉમેદવારી કરી હતી અને બાદમાં એક વ્યક્તિએ ઉમેદવારી પાછી ખેચી લીધી હતી જેથી કરીને બે ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ હતો અને ૨૯૪ મતદાન પડ્યા હતા જેમાંથી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણીને ૧૫૯ મત મળ્યા હતા જયારે મણીલાલ મોહનભાઈ વિઠલાણીને ૧૩૩ મત મળ્યા હતાં. અને બે મતો કેન્સલ થયા હતાં. આમ ૨૬ મતોની સરસાઈથી રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ ચુંટણીની કામગીરીમાં જનક રાજા, મહેન્દ્રભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ પિત્રોડાએ સેવા આપી હતી.




Latest News