મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ


SHARE













મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ

મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ત્રિપાંખિય સાધુ સમાજની મીટીંગ રાખવામાં આવી હતી અને માર્ગી સાધુ સમાજ, અતીત સાધુ સમાજ અને રામાનંદી સાધુ સમાજના આગેવાનોની સર્વસંમતિથી મૈત્રી સાધુ સમાજ એટલે કે ત્રિપાંખિય સાધુ સમાજની રચના કરવામાં આવે છે જેમાં ત્રિપાંખિય સાધુ સમાજના હોદ્દેદારોની બિન હરીફ કરવાનું વરણી કરવામાં આવેલ છે અને પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ (સુખરામ બાપુ) ઉપપ્રમુખ પદે દુધરેજીયા ચિરાગભાઈ દિનકરભાઇ, મહામંત્રી પદે ગોસ્વામી હેમાંગગિરી રાજેશગીરી, ખજાનચી પદે સરપદકીયા હાર્દિક દિલીપભાઈસહખજાનચી તરીકે તેજસગિરિ મગનગીરી ગોસ્વામીસલાહકાર તરીકે વૈષ્ણવ મનીષભાઈ શિવરામદાસનિમાવત દિનેશભાઈ સુખરામભાઇ અને ગોસ્વામી હંસગીરી ઓઘડગીરીની નિમણૂક કરવામાં આવેલ છે આ મિટિંગમાં ત્રિપાંખિય સાધુ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ મીટીંગ પૂર્ણ થયા બાદ મંદિરમાં પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેવું નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગીરી ગોસ્વામી જણાવેલ છે






Latest News