ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય


SHARE













મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ ઋગ્નનાથભાઈ આદ્રોજાએ સરાહનીય કાર્ય કર્યુ હતુ.જેમા તેઓ દ્રારા તેમના કારખાનામાં કામ કરતા મજુર પરિવારો માટે ડૉ.હસ્તિબેન દ્વારા યોજવામાં આવતા એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડૉ.હસ્તીબેન મહેતાએ આશરે ૯૦ જેટલા દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપી હતી.જરૂરિયાત મુજબ દાતા પરિવાર દ્વારા ડો.હસ્તીબેન મહેતાએ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેકઅપ કર્યું હતુ.કેમ્પમાં કૌશિકાબેન રાવલે દરેક દર્દીઓનું વજન કરી કેસ કાઢી આપ્યા હતા અને રશ્મિન દેસાઈ દ્વારા દર્દીઓને દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેમ્પને સફળ બનાવવા માટે શ્રીમતી દીપાબેન ચંદ્રકાંતભાઈ તથા ચંદ્રકાંતભાઈ અદ્રોજા તેમજ તેમના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.કેમ્પના અંતે ચન્દ્રકાંતભાઈ તરફથી ડો.હસ્તીબેનને ત્યાં આવતા દર્દીને એક દિવસની દવા રૂા.૫ માં આપવા માટે એક મહિના માટે રૂા.૧૧,૦૦૦ તેમજ કેમ્પ કરવા માટે રૂા.૪૦૦૦ એમ કુલ રોકડા રૂા.૧૫,૦૦૦ ની રકમનો આર્થીક સહયોગ કર્યો હતો.






Latest News