મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના કવિ જલરૂપ આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા


SHARE











મોરબીના કવિ જલરૂપ આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા

દેશ પરદેશ આંતરાષ્ટ્રીય મેગેઝીન દ્વારા આયોજિત આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત 'દેશભક્તિ અને શૌર્યગીતકાવ્ય લેખન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ પરદેશમાં રહેતાં ગુજરાતી ભાષાના લગભગ ૮૦ જેટલા કવિઓ અને કવિયત્રીએ ભાગ લીધેલ હતો. જેમાં મોરબીના યુવા કવિ પરમાર રૂપેશ (કવિ જલરૂપ) દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે.






Latest News