મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના કવિ જલરૂપ આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા


SHARE











મોરબીના કવિ જલરૂપ આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત યોજાયેલ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા

દેશ પરદેશ આંતરાષ્ટ્રીય મેગેઝીન દ્વારા આયોજિત આઝાદી અમૃતમહોત્સવ અંતર્ગત 'દેશભક્તિ અને શૌર્યગીતકાવ્ય લેખન સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ પરદેશમાં રહેતાં ગુજરાતી ભાષાના લગભગ ૮૦ જેટલા કવિઓ અને કવિયત્રીએ ભાગ લીધેલ હતો. જેમાં મોરબીના યુવા કવિ પરમાર રૂપેશ (કવિ જલરૂપ) દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે.






Latest News