મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં કેશર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી અંગેનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં પત્રકાર એસોસિએશન મોરબીના પ્રમુખ અતુલભાઈ જોશી, મિલનભાઈ નાનક, રવિભાઈ ભાડાણીયા, ચંદ્રેશભાઈ ઓધવિયા, જીગ્નેશભાઈ ભટ્ટ, મહેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઇ આંબલીયા, હિમાંશુભાઈ ભટ્ટ, સુરેશભાઇ ગોસ્વામી, રવિભાઈ મોટવાણી, પાર્થભાઇ પટેલ સહિતના હજાર રહ્યા હતા અને તેઓ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને આ ક્ષેત્રમાં કેવા કેવા પડકાર આવે છે ?, કેવી રીતે કામગીરી કરવાની હોય છે ?, પત્રકાર બનવા માટેના અભ્યાસ સહિતની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીને આપવામાં આવી હતી આ સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા પત્રકારત્વ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો કે જેના જવાબો વિદ્યાર્થીને જાણવાથી માહિતી મળે તેમજ તેઓને પત્રકાર બનવા માટેનું વિઝન ક્લિયર થાય તે માટે પુછવામાં આવ્યા હતા જેના પત્રકારોએ ખૂબ માહિતી સભર જવાબો આપ્યા હતા.






Latest News