ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં ગણતંત્ર દિવસની વાલીઓ સાથે પ્રથમ વખત ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલા વાલીઓએ દેશભક્તિ કૃતિઓ પ્રસ્તુત કરી હતી તે ઉપરાંત આચાર્ય અલ્પેશભાઈ, કિરણભાઈ, નવનીતભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નિર્ગુણજીવનદાસજી સ્વામીએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧ થી ૫ નંબર પર આવેલા વાલીઓમાં અઘેરા ઓમ અને ફેમિલી, રમણીકભાઈ જાગાણી, શીતલબેન પનારા, ગાયત્રીબેન જાડેજા અને પ્રિયાબેન ભાડજા અને મોનિકાબેન બેરાને ગુરુકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા...






Latest News