મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં ગણતંત્ર દિવસની વાલીઓ સાથે પ્રથમ વખત ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલા વાલીઓએ દેશભક્તિ કૃતિઓ પ્રસ્તુત કરી હતી તે ઉપરાંત આચાર્ય અલ્પેશભાઈ, કિરણભાઈ, નવનીતભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નિર્ગુણજીવનદાસજી સ્વામીએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧ થી ૫ નંબર પર આવેલા વાલીઓમાં અઘેરા ઓમ અને ફેમિલી, રમણીકભાઈ જાગાણી, શીતલબેન પનારા, ગાયત્રીબેન જાડેજા અને પ્રિયાબેન ભાડજા અને મોનિકાબેન બેરાને ગુરુકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા...






Latest News