માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ


SHARE

















મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ઓનાલાઇન ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં ગણતંત્ર દિવસની વાલીઓ સાથે પ્રથમ વખત ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૫૦ જેટલા વાલીઓએ દેશભક્તિ કૃતિઓ પ્રસ્તુત કરી હતી તે ઉપરાંત આચાર્ય અલ્પેશભાઈ, કિરણભાઈ, નવનીતભાઈ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ નિર્ગુણજીવનદાસજી સ્વામીએ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ૧ થી ૫ નંબર પર આવેલા વાલીઓમાં અઘેરા ઓમ અને ફેમિલી, રમણીકભાઈ જાગાણી, શીતલબેન પનારા, ગાયત્રીબેન જાડેજા અને પ્રિયાબેન ભાડજા અને મોનિકાબેન બેરાને ગુરુકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા...




Latest News