મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો


SHARE

















મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિઉજવ્યો

મોરબી પાલિકાના વોર્ડ નં-૧૧ ના સભ્ય અને પાલિકાના ચેરમેન તેમજ માધાપર સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજીક આગેવાન હર્ષદભાઇ મોતીભાઇ કંઝારીયાજન્મદિવસ નિમિતે રાજકોટ સ્થિત સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા વડિલોને ભોજન કરાવ્યુ હતું અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા. તેમના જન્મદિવસે તેમના વડિલો, મિત્રો અને સગા-સ્નેહીઓ તેમજ શુભેચ્છકો તરફથી મોબાઇલ નંબર ૯૮૨૫૪ ૧૦૦૨૮ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.




Latest News