મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિન ઉજવ્યો


SHARE











મોરબી પાલીકાના ચેરમેને વૃધ્ધાશ્રમના વડિલોને ભોજન કરાવીને જન્મદિઉજવ્યો

મોરબી પાલિકાના વોર્ડ નં-૧૧ ના સભ્ય અને પાલિકાના ચેરમેન તેમજ માધાપર સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજીક આગેવાન હર્ષદભાઇ મોતીભાઇ કંઝારીયાજન્મદિવસ નિમિતે રાજકોટ સ્થિત સદભાવના વૃધ્ધાશ્રમમાં રહેતા વડિલોને ભોજન કરાવ્યુ હતું અને વડીલોના આશિર્વાદ મેળવ્યા હતા. તેમના જન્મદિવસે તેમના વડિલો, મિત્રો અને સગા-સ્નેહીઓ તેમજ શુભેચ્છકો તરફથી મોબાઇલ નંબર ૯૮૨૫૪ ૧૦૦૨૮ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.






Latest News