મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો


SHARE

















મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો

રોટરી ક્લબ-મોરબી દ્વારા બે સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ત્રીજી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પનો ૧૦૧ વ્યક્તિઓએ લાભ લીધો હતો.આ કેમ્પ સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના સભ્યો સિદ્ધાર્થભાઈ જોશી, અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, સંજયભાઈ છનિયારા, રસેશભાઈ મહેતા, રવિનભાઈ આશર, અબ્બાસભાઈ લાકડાવાલા, પ્રકાશભાઈ દોશી, પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ તથા ઇન્ટરેક્ટ ક્લબના સભ્ય મંથન કનેટીયા, પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લાકડાવાલા, સેક્રેટરી મીત મહેતા તથા ઈબ્રાહીમ ભારમલએ સેવા આપી હતી.




Latest News