મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો


SHARE











મોરબી રોટરી કલબ દ્રારા યોજાએલ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનો ૧૦૦ લોકોએ લાભ લીધો

રોટરી ક્લબ-મોરબી દ્વારા બે સફળ આયુર્વેદિક ચિકિત્સા કેમ્પ યોજાયા બાદ પુન: ત્રીજી વખત નિ:શુલ્ક ગીર આયુર્વેદિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગીર (સાસણ) ના પ્રખર વૈધ જીગ્નેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પનો ૧૦૧ વ્યક્તિઓએ લાભ લીધો હતો.આ કેમ્પ સેજપાલ હોલ જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે રાખવામાં આવ્યો હતો. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબના સભ્યો સિદ્ધાર્થભાઈ જોશી, અશોકભાઈ મહેતા, હરીશભાઇ શેઠ, મનુભાઈ પટેલ, ભરતભાઇ કાનાબાર, સંજયભાઈ છનિયારા, રસેશભાઈ મહેતા, રવિનભાઈ આશર, અબ્બાસભાઈ લાકડાવાલા, પ્રકાશભાઈ દોશી, પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ તથા ઇન્ટરેક્ટ ક્લબના સભ્ય મંથન કનેટીયા, પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લાકડાવાલા, સેક્રેટરી મીત મહેતા તથા ઈબ્રાહીમ ભારમલએ સેવા આપી હતી.






Latest News