ટંકારાના નસીતપર ગામે જુગાર રમતા 6 શખ્સો 1.21 લાખના મુદામાલ સાથે પકડાયા માળિયા (મી)ના જશાપર ગામના લોકો દ્વારા ભારતમાલા પ્રોજેક્ટના કામનો કરાયો વિરોધ મોરબીમાં મનપાની ટીમે ખાણીપીણીના 40 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: અખાદ્ય સામગ્રીનો કર્યો નાશ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયત્નોથી શિક્ષકોને ફ્લડ કંટ્રોલની કામગીરીમાંથી મળી મુક્તિ મોરબી જીલ્લામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી લેવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ અષાઢી બીજ: સાંસદ કચ્છ કાર્નિવલ નિમિતે વિનોદભાઈ ચાવડાની હાજરીમાં વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે વાડી પાસે જુગાર રમતા 5 શખ્સો 1.05 લાખની રોકડ સાથે પકડાયા અધીકારી-કોન્ટ્રાકટરની બેદરકારીએ જીવ લીધો: મોરબીના પીપળી રોડ ઉપર બાઈક ખાડામાં પડતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના એએસઆઈ મનુભા ગઢવીને વિદાયમાન અપાયું


SHARE







મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના એએસઆઈ મનુભા ગઢવીને વિદાયમાન અપાયું

મુળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા એએસઆઈ મનુભા બાબુભા ગઢવી વાય મર્યાદાના લીધે મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે નિવૃત થયા છે જેથી કરીને સાથી અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને શ્રીફળ અને પાડો આપીને વિદાયમાન આપવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૧૯૮૩ માં તેઓની પોલીસ બેડામાં ભરતી થઈ હતી અને તેમનું પ્રથમ પોસ્ટિંગ ગોંડલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેઓએ પોતાની ફરજના ભાગ રૂપે ધોરાજી, વાંકાનેર, બગથળા ઓપી, જિલ્લા ટ્રાફિક, મોરબી સિટી, જામ કંડોરણા, જેતપુર, જિલ્લા ટ્રાફિક મોરબી, અને મોરબી જિલ્લા કંટ્રોલ ખાતે ફરજ બજાવી છે અને તેઓ નિવૃત થાય છે ત્યારે પોલીસ પરિવાર દ્વારા નીરોગી અને તંદુરસ્ત તેઓનું જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે






Latest News