મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના એએસઆઈ મનુભા ગઢવીને વિદાયમાન અપાયું


SHARE











મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમના એએસઆઈ મનુભા ગઢવીને વિદાયમાન અપાયું

મુળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં રહેવાસી અને હાલમાં મોરબીમાં રહેતા એએસઆઈ મનુભા બાબુભા ગઢવી વાય મર્યાદાના લીધે મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે નિવૃત થયા છે જેથી કરીને સાથી અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેઓને શ્રીફળ અને પાડો આપીને વિદાયમાન આપવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૧૯૮૩ માં તેઓની પોલીસ બેડામાં ભરતી થઈ હતી અને તેમનું પ્રથમ પોસ્ટિંગ ગોંડલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેઓએ પોતાની ફરજના ભાગ રૂપે ધોરાજી, વાંકાનેર, બગથળા ઓપી, જિલ્લા ટ્રાફિક, મોરબી સિટી, જામ કંડોરણા, જેતપુર, જિલ્લા ટ્રાફિક મોરબી, અને મોરબી જિલ્લા કંટ્રોલ ખાતે ફરજ બજાવી છે અને તેઓ નિવૃત થાય છે ત્યારે પોલીસ પરિવાર દ્વારા નીરોગી અને તંદુરસ્ત તેઓનું જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે






Latest News