મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ


SHARE













મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ

મોરબીમાં છેલ્લા 21 વર્ષથી મણિમંદિર બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્યની ટીમ દ્રારા મણિમંદિર ખાતે હનુમાન ચાલીસાનું આયોજન કરેલ હતુ. જેમાં જુદીજુદી સંસ્થાના હોદેદારો, સહિતના યુવાનો તેમજ હિન્દૂ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રવિવારે સાંજે મોરબીમાં મણિમંદિર પાસે જાણે કે માનવ મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો






Latest News