માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ


SHARE

















મોરબીના મણિમંદિરને જોવા માટે લોકો ઉમટતા માનવ મેળા જેવો ઘાટ

મોરબીમાં છેલ્લા 21 વર્ષથી મણિમંદિર બંધ હતું જે પ્રજાજન માટે પાછુ ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, અને ગૌરક્ષક જિલ્લા, શહેર અને ગ્રામ્યની ટીમ દ્રારા મણિમંદિર ખાતે હનુમાન ચાલીસાનું આયોજન કરેલ હતુ. જેમાં જુદીજુદી સંસ્થાના હોદેદારો, સહિતના યુવાનો તેમજ હિન્દૂ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રવિવારે સાંજે મોરબીમાં મણિમંદિર પાસે જાણે કે માનવ મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો




Latest News