માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા


SHARE

















મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા

વાંકાનેરનાં મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનો અભિવાદ સમારોહ વાંકાનેર ખાતે યોજાયો હતો ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવ્યા હતા જો કે, ત્યાં આવતા પહેલા વાંકાનેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કર્યા હતા અને બાદમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મૂકેશભાઈ કુંડારિયાકિરીટભાઈ પટેલહરેશભાઈ બોપલીયા અને વિનોદભાઇ ભાડજા તેમજ માજી પ્રમુખ મૂકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઇ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા તથા ભરતભાઈ વરમોરા તેમજ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલ સહિતનાં ઉદ્યોગપતિઓ હજાર રહ્યા હતા આ તકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાસાંસદ મોહનભાઈ કૂંડારિયા, રામભાઈ મોકરિયા અને વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના મહત્વના મુદાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી




Latest News