માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

 મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ


SHARE

















 મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ

મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા મોરબી જિલ્લાના માળીયા તાલુકાના દરિયાઈ પટી પર આવેલ ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને સ્વાસ્થ્ય સુવિધા આસાનીથી મળી રહે તે માટે ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવાસમિતિ રાજકોટ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું માળીયા તાલુકાના દેવગઢ, જાજાસર, બગસરા, વવાણીયા, વર્ષામેડી, ઝીંઝુડા તથા ફડસર મુકામે આયુર્વેદિક પેટીનું લોકાર્પણ થયું છે આ કાર્યમાં મોરબી જિલ્લા સેવાપ્રમુખ રણછોડભાઈ કુંડારીયા, મગનભાઈ રાઠોડ તથા પ્રાણજીવનભાઈ વિડજા ઉપસ્થિત રહેલ હતા




Latest News