મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે એસપીની હાજરીમાં લોકદરબાર યોજાશે


SHARE











મોરબીના બગથળા ગામે એસપીની હાજરીમાં લોકદરબાર યોજાશે

મોરબીના એસપીની હાજરીમાં મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને ગામના આગેવાનો, ઉદ્યોગકારો સહિતનાને હાજર રહેવા માટે પોલીસ વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે

મોરબીના એસપી એસ.આર. ઓડેદરાની હાજરીમાં આગામી તા.૧૫ માર્ચના રોજ બગથળા ખાતે આવેલ આઉટ પોસ્ટમાં સાંજે પાંચ વાગ્યે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરપંચ, ચૂંટાયેલા સભ્યો, તમામ ઉધોગપતિ, સામાજિક આગેવાનોને હાજર રહેવા માટે મોરબી તાલુકાનાં પીઆઇ દ્વારા અનુરોધ કરાયો છે. આ લોકદરબારમાં લોકો પોતાના પ્રશ્નો લેખિત કે મૌખિક સ્વરૂપે પોલીસ ખાતાને લાગતી રજૂઆત કરી શક્શે.






Latest News