મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન


SHARE











વાંકાનેરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા આયુર્વેદિક દંત ચિકિત્સા કેમ્પનું આયોજન

વાંકાનેર ખાતે  શ્રી ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ, બહેનો માટે નિશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ, જાલંધર બંધ પધ્ધતિ યોગથી સારવાર માટેનું આયોજન કરેલ છે

આ કેમ્પ તા. ૨૩ માર્ચને બુધવારના રોજ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી રામચોક ખાતે રાખેલ છે અને નિશુલ્ક કેમ્પનો લાભ લેવા નામ લખાવવું ફરજિયાત છે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને નામ લખાવવા માટે બ્રહ્મ સમાજ વાડી રામચોક વ્યવસ્થાપક વીરૂભાઈ 9904831825પ્રમુખ રજનીભાઈ રાવલ 94282 62622 , ઉપપ્રમુખ સુરેશભાઈ ભટ્ટ 98795 83770 નો સંપર્ક કરવાનો રહેશે અને જાલંધર બંધ પધ્ધતિથી નિશુલ્ક સારવાર પ્રખ્યાત દંત ચિકિત્સક ભરતભાઈ વ્યાસ આપશે. આ ચિકિત્સા કેમ્પનું આયોજન હરેન્દ્રભાઈ પ્રભાશંકર ઉપાધ્યાયના જન્મ દિવસ નિમિતે કરવામાં આવ્યું છે તો વાંકાનેર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર હિન્દુ સમાજને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ છે






Latest News