મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો


SHARE











મોરબીના શાસ્ત્રીએ શિક્ષણમાં ગીતાનો સમાવેશ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધો. ૬ થી ૧૨ ના અભ્યાસ ક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યયનનો સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના મોરબીના શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ આવકાર્યો છે.

રાજ્ય સરકારના શિક્ષણમંત્રી દ્વારા જાહેર કર્યું છે કે, શ્રીમદ ભગવદ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે જેથી કરીને આ નિર્ણયને શાસ્ત્રી કૃષ્ણચંદ્ર ડી.દવેએ બિરદાવે છે અને બાળકો તેમજ યુવાનોમાં જીવન કેવી રીતે જીવવું, શાસ્ત્રોના વિવિધ વિચારો દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મળે ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે અનુરાગ થાય, પરસ્પર, સંપ-સહકાર અને ભાઈચારાની ભાવના કેળવાય સૌમાં આત્મીયતીનો ભાવ જન્મે અને આ જીવનરૂપી યાત્રા ક્ષેમયુક્ત કુશળ અને મંગલમય બની રહે એવી શુભભાવના સાથે શિક્ષણમંત્રી તેમજ સૌ  અધિકારીઓ અને પદાધિકારીઓને તેઓએ અભિનંદન પાઠવ્યા છે.






Latest News