માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય


SHARE

















મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય

મોરબીમાં રહેતા જગદીશ વણોલ અને તેની ટીમ દ્વારા ઈમરજન્સી બ્લડની જરૂર કોઈને પણ હોય તો તાત્કાલિક તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ ૨૨ વર્ષનો યુવાન આ સેવામાં સતત અગ્રેસર રહે છે જે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે.

જગદીશ વણોલના ગ્રુપમાં ૨૦૦ જેટલા સભ્યો છે જેમાં કોઈપણ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોય ત્યારે વ્યવસ્થા થઈ જાય છે વણોલ જગદીશ જેઠાભાઈનું આ સેવા કાર્ય અનેક યુવાન માટે પ્રેરણાદાયી બને છે અને અનેક લોકોને લોહી આપી તેને તેમજ તેના ગ્રુપે માનવતા મહેકાવવાનુ કાર્ય કર્યું છે અને કોઈને તાત્કાલિક કોઈપણ ગ્રુપના લોહીની જરૂર હોય તો જગદીશ વણોલ ૯૫૧૦૩ ૭૬૪૧૧, નરોત્તમભાઈ ૯૭૨૫૪ ૫૩૬૪૨ અને ઉપસરપચ રસિકભાઈ ૭૬૦૦૫ ૮૩૩૭૭ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News