મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય


SHARE







મોરબીમાં તાત્કાલિક લોહી માટે આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ સક્રિય

મોરબીમાં રહેતા જગદીશ વણોલ અને તેની ટીમ દ્વારા ઈમરજન્સી બ્લડની જરૂર કોઈને પણ હોય તો તાત્કાલિક તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ ૨૨ વર્ષનો યુવાન આ સેવામાં સતત અગ્રેસર રહે છે જે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે.

જગદીશ વણોલના ગ્રુપમાં ૨૦૦ જેટલા સભ્યો છે જેમાં કોઈપણ ગ્રુપના લોહીની તાત્કાલિક જરૂર હોય ત્યારે વ્યવસ્થા થઈ જાય છે વણોલ જગદીશ જેઠાભાઈનું આ સેવા કાર્ય અનેક યુવાન માટે પ્રેરણાદાયી બને છે અને અનેક લોકોને લોહી આપી તેને તેમજ તેના ગ્રુપે માનવતા મહેકાવવાનુ કાર્ય કર્યું છે અને કોઈને તાત્કાલિક કોઈપણ ગ્રુપના લોહીની જરૂર હોય તો જગદીશ વણોલ ૯૫૧૦૩ ૭૬૪૧૧, નરોત્તમભાઈ ૯૭૨૫૪ ૫૩૬૪૨ અને ઉપસરપચ રસિકભાઈ ૭૬૦૦૫ ૮૩૩૭૭ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News