મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા


SHARE













મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે.

વર્ષ ૨૦૧૬ના જુલાઇ માહિનામાં મોરબીમાં સગીરાને આરોપી બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુનારાય નામના શખ્સે હવાસનો શિકાર બનાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું અને તે  સગીરાની ગળું દબાવીને  હત્યા કરી નાખી હતી અને સગીરાએ પહેરેલા દગીનાની લૂંટ પણ કરી હતી જે બનાવમાં મૃતક સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે 






Latest News