મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી  

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મચ્છુ નદીના બ્રિજ પરથી યુવાને પડતુ મૂકીને આપઘાત કર્યો હતો જે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર આવી ગઈ હતી અને મૃતક યુવાન વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શનિભાઈ વિનુભાઈ દેગામા (૨૫) હોવાનું સામે આવ્યું હતું અને યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો અને બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને કયા કારણોસર યુવાને આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે






Latest News