મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું


SHARE













મોરબીમાં દાદાની ૨૭ મી પુણ્યતિથીએ વૃક્ષારોપણ કરાયું

મોરબીમાં સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારની ૨૭ મી પુણ્યતિથી નિમિત્તે સ્વ.મોહનભાઈ ગોકળભાઈ કડીવારનો પરિવાર અને પર્યાવરણ પરીવાર દ્વારા પક્ષીઓ માટે ચબુતરો, ચકલી ધરનું વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને માત્ર એક દિવસ જ નહિં દરરોજ આપણે ચકલીઓની ચિંતા કરીએ સાથે અસંખ્ય ચકલીઓનો મધુર કલરવ સંભાળવો હોય તો વુક્ષો વાવો અને ઉછેર કરીને પર્યાવરણ બચાવો તેવી ભાવના સાથે આ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી હતી






Latest News