મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ


SHARE













મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડની ઘોરખોદી નાખતા સરકરી મેળાઓ બંધ કરવાની માંગ

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં દરવર્ષે જુદાજુદા સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી ત્યાં જુદીજુદી ભારતીયો માટે પ્રેકટીશ કરતાં અને ક્રિકેટ રમતા યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે જેથી સરકારી મેળાના સ્થળને બદલાવવા માટેની અગાઉ પેટા ચૂંટણી સમયે રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ હાલમાં એલ.ઇ. ગ્રાઉન્ડમાં જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીનું એક માત્ર એલઇ ગ્રાઉન્ડ યુવા માટે ક્રિકેટ તેમજ આર્મીનેવીએર ફોર્સપોલીસની ભરતી માટે તૈયારી કરવાનું સ્થળ છે તેમજ સિનિયર સિટીજન ચાલવા આવતા હોય છે ત્યારે આ મેદાનમાં મેળા ન કરવા માટે રજૂઆત કરવામાં આવે છે તો પણ તેને ધ્યાને લેવામાં આવતી નથી હાલમાં ત્યાં એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂરો થતાની સાથે જ આગામી તા ૨૮ થી ફરી પાછો એક મેળો આવી રહ્યો છે જેથી આ મેળાનું સ્થળ બદલાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે






Latest News