માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરાયો


SHARE

















મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગ દ્વારા રાંધણ ગેસના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કરાયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચના અનુસાર ઓલ ઈન્ડિયા ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજયસિંઘ યાદવ ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જીલ્લાના હોદ્દેદારોની સમીક્ષા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાથોસાથ રાંધણ ગેસમાં ૫૦ રૂપિયાનો કમર તોડ વધારો કરવામાં આવતા આમ જનતા ઉપર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસીના ચેરમેન રાજુભાઈ આહીરની આગેવાની હેઠળ સૂત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જીલ્લા મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ કુંભારવાડિયા, જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઇ ભરવાડ, જિલ્લા મંત્રી હિતેશભાઈ કુંભરવાડીયા, જીલ્લા મહામંત્રી મુકેશભાઈ વિગોરા, મંત્રી રહીમભાઈ બુખારી, જીલ્લા મહામંત્રી ગીરીશભાઈ રાઠોડ, જિલ્લા મંત્રી હરજીવનભાઈ પરમાર, શહેર મંત્રી મનસુખ ડાભી, શહેર પ્રમુખ મકવાણા ગણેશભાઇ, હળવદના મહામંત્રી ભરતભાઇ કણજારીયા, જિલ્લા કોંગ્રેસ જનરલ મહામંત્રી રમેશભાઈ જારીયા ઉપસ્થિત રહ્યા હતાં




Latest News