માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત


SHARE

















મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા ગામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ભંગાર છે જેથી કરીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ ભંગાર રોડને રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કેવાવડીના ટારાથી ગોરખીજડીયાવનાળીયામાનસરનારણકા સુધી જે ડામરપટી છે. તેમાં ડામર શોધવાઓ પડે તેવો ઘાટ છે અને વાવડીનાં પાટીયા થી વનાળીયા સુધીનો ડામરપટી ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકર પાસે તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને વનાળીયાથી માનસર નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-૩ ની પાઈપલાઈન જે રોડ ક્રોસ કરેલ છે તે પણ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.




Latest News