મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત


SHARE













મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા સુધીનો ડામર રોડ બનાવવા રજૂઆત

મોરબીના ગોરખીજડીયા, વનાળિયા અને નારણકા ગામ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી ભંગાર છે જેથી કરીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ ભંગાર રોડને રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

નારણકામાનસરગોરખીજડીયાવનાળીયા સહિતના ગામોના સરપંચો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કેવાવડીના ટારાથી ગોરખીજડીયાવનાળીયામાનસરનારણકા સુધી જે ડામરપટી છે. તેમાં ડામર શોધવાઓ પડે તેવો ઘાટ છે અને વાવડીનાં પાટીયા થી વનાળીયા સુધીનો ડામરપટી ગેરંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકર પાસે તાત્કાલિક રીપેરીંગ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને વનાળીયાથી માનસર નારણકા સુધી રોડને પેચવર્ક કરવામાં આવે તેમજ મચ્છુ-૩ ની પાઈપલાઈન જે રોડ ક્રોસ કરેલ છે તે પણ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.






Latest News