માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ


SHARE

















વાંકાનેરના મહારાણાની આગેવાનીમાં દલિત સમાજના પ્રશ્નો ઉકેલવા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઇ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી મહારાણા રાજસાહેબ કેશરીસિંહદેવસિંહજી ઝાલાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને ભાજપના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો મળ્યા હતા ત્યારે દલિત સમાજના પડતર જમીનની માંગણી સહિતના પ્રશ્ને રૂબરૂ મળી દલિત સમાજને ન્યાય મળે તે માટે આ પ્રશ્નોનું વહેલી તકે ઘટતું કરી આપવા રજૂઆત કરી હતી. આ સાથે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ માઢવી, તાલુકા મંત્રી હીરાભાઈ બાંભવા તથા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મંત્રી દિનેશભાઈ વોરા, ફૌજી હેમુભાઈ ચાવડા, માજી નગરપાલિકા સભ્ય શામજીભાઈ પરમાર, ભવાનભાઈ વોરા, વાઘજીભાઈ વોરા, રામજીભાઈ પરમાર, જે.ડી.સોલંકી વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા




Latest News