મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન


SHARE













વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં સમસ્ત કોળી માંધાતા ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રીજરાજદાન ગઢવી, ફરીદા મીર સહિતના કલાકારો આવવાના છે ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને લોક ડારો માણવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

વાંકાનેરના હસનપર પાસે થાન રોડ ઉપર જાલી બસ સ્ટેન્ડ નજીક આવેલ ભગવાન માંધાતા તથા સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકડાયરાની અંદર પ્રખ્યાત લોકસાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી, પ્રખ્યાત લોક ગાયિકા ફરીદા મીર તેમજ પ્રખ્યાત લોકગાયક આદિત્યદાન ગઢવી પોતાના કલાના રસથી લોકોને તરબોળ કરવાના છે ત્યારે આ લોકડાયરાની અંદર ભજન અને સાહિત્યની મોજ માણવા માટે થઈને સમાજના લોકોને આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News